jump to navigation

સાત રંગનું સરનામું… December 22, 2018

Posted by devikadhruva in : Uncategorized , add a comment

ગઝલકાર શ્રી,’શૂન્ય’પાલનપુરીના ૯૭-મા જન્મદિનપ્રસંગે, ઓમ કૉમ્યુનિકેશન અને ગુજરાત સાહિત્ય અકાદમીના સંયુક્ત ઉપક્રમે, તારીખ:૧૯ ડિસેમ્બર ૨૦૧૮,બુધવારના રોજ,સાંજે ૦૫-૩૦ કલાકે,આત્મા હૉલ,આશ્રમ રોડ,અમદાવાદ ખાતે યોજાયેલ સાહિત્યિક વ્યાખ્યાન ‘સાત રંગનું સરનામું’ પ્રસંગની થોડી તસ્વીરો..
‘શૂન્ય’પાલનપુરીના જીવન વિશે,શૂન્ય’પાલનપુરીના પુત્ર શ્રી તસનીમખાન બલુચ અને ‘શૂન્ય’પાલનપુરીની કાવ્યસૃષ્ટિ વિશે જાણીતા કવિશ્રી રઈશ મનીઆરે વક્તવ્ય આપ્યું હતું અનેસમગ્ર કાર્યક્રમનું સંચાલન કવિશ્રી મનીષ પાઠક’શ્વેતે’સંભાળ્યું હતું..

      
Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.